hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance
ડિજિટ ઇન્સ્યોરન્સ પર સ્વિચ કરો

7 Crore+ Customers

Affordable Premium

ભારતમાં પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશન

ભારતમાં પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશનમાં શું થાય છે?

પોલીસ વેરિફિકેશનના 2 પ્રાઈમરી મોડ છે:

પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશનનો પ્રકાર

હેતુ

પાસપોર્ટ માટે પ્રિ પોલીસ વેરિફિકેશન

પોલીસ સ્ટેશન, જે અરજદારના સરનામાના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે, તે આ વેરિફિકેશન કરે છે. અધિકારી વ્યક્તિ દ્વારા સબમિટ કરવામાં આવેલી વિગતોની ચકાસણી કરે છે, જેમાં નામ, ઉંમર, સરનામુંનો સમાવેશ થાય છે.

પાસપોર્ટ માટે પોસ્ટ પોલીસ વેરિફિકેશન

આ વેરિફિકેશન અરજદારનો પાસપોર્ટ જારી કર્યા પછી કરવામાં આવે છે.

જો કોઈ અરજદાર તેના વર્તમાન પાસપોર્ટની વેલીડીટી પૂર્ણ થાય તે પહેલાં રિન્યુઅલ માટેની અરજી સબમિટ કરે તો પાસપોર્ટને ફરીથી જારી કરવા માટે પોલીસ વેરિફિકેશન આવશ્યક નથી.

સામાન્ય રીતે, પ્રિ પોલીસ વેરિફિકેશન બધા માટે ફરજિયાત છે. જો કે, સરકારી કર્મચારીઓ માટે અપવાદ છે કે જેઓ પરિશિષ્ટ G મુજબ વાંધો ન હોવાનું પ્રમાણપત્ર અથવા પરિશિષ્ટ A મુજબ ઓળખ પ્રમાણપત્ર પ્રદાન કરે છે.

 

હવે, ચાલો જાણીએ કે સુવ્યવસ્થિત અરજી માટે પાસપોર્ટનું પોલીસ વેરિફિકેશન કેવી રીતે શરૂ કરવું.

પાસપોર્ટ માટે ઓનલાઇન પોલીસ વેરિફિકેશન પ્રક્રિયા માટેનાં પગલાં

પાસપોર્ટના પોલીસ વેરિફિકેશન માટે આવશ્યક દસ્તાવેજો

પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશન સ્થિતી કેવી રીતે તપાસવી?

પોલીસ વેરિફિકેશન આવશ્યક ન હોય તેવા નવા પાસપોર્ટ માટેની શરતો

ભારતમાં પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશન સંબંધિત વારંવાર પૂછાતા પ્રશ્નો