શું તમે એનફિલ્ડ ક્લાસિક પર દૂર સુધી હજારો કિલોમીટર સવારી કરવાનું વિચારી રહ્યાં છો? પરંતુ, તમે તમારી બાઈકને ફરવા લઈ જાવ તે પહેલાં શું તમે રોયલ એનફિલ્ડ ક્લાસિક ટુ-વ્હીલર ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદવાનું વિચાર્યું છ? ટુ-વ્હીલર ઈન્સ્યોરન્સ પોલિસીની વિશેષતાઓ પર એક નજર નાખો અને તમને મળતા મહત્તમ લાભ ઉઠાવો!
રોયલ એનફિલ્ડ મૂળરૂપે એક બ્રિટિશ મોટરસાઇકલ કંપની છે, જેણે 20મી સદીના મહત્તમ મોટા ભાગના સમયમાં, ખાસ કરીને બંને વિશ્વયુદ્ધો દરમિયાન બ્રિટિશ સશસ્ત્ર દળોને મોટરસાઇકલ પુરી પાડી હતી.
વિશ્વયુદ્ધ 2 દરમિયાન આપેલ યોગદાન બદલ રોયલ એનફિલ્ડ ક્લાસિકની કલ્પના કંપની શ્રદ્ધાંજલિ તરીકે કરવામાં આવી હતી. તે માત્ર યુદ્ધનું પ્રતિક બનવાનું ન હતું, તે સંસ્કૃતિ અને તે સમયના ક્લાસિકલ આઉટલુકના પરિપ્રેક્ષના પ્રતિક સમાન બન્યું હતું. કંપનીની નજરમાં એકલ હેતુ હતો કે બાઈકને હાલના બુલેટના મેઈનફ્રેમ પર ડિઝાઇન કરવામાં આવે
અન્ય તમામ રોયલ એનફિલ્ડ મોડલ્સની જેમ ક્લાસિક પણ ભારતમાં ઉત્પાદિત મોટરસાઇકલના સૌથી મોંઘા સ્પેક્ટ્રમમાં આવે છે. સામે પક્ષે અકસ્માતમાં કે અન્ય કોઈ દુર્ઘટનાને લીધે થતા કોઈપણ નુકસાન માટે રિપેરને કારણે પણ આ બાઈક તમારા ખિસ્સાને ખૂબ મોંઘી પડી શકે છે.
રોયલ એનફિલ્ડ ક્લાસિક ઈન્સયોરન્સ પોલિસી આ પ્રકારના સંજોગોમાં ઉદ્ભવતી તમારી નાણાકીય જવાબદારીઓને ઘટાડવા માટેનું એક મહત્વપૂર્ણ સાધન બની શકે છે. તદુપરાંત મોટર વાહન અધિનિયમ 1988 હેઠળ દરેક મોટર વાહન માલિકને તેમના વાહન માટે થર્ડ પાર્ટી જવાબદારી ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદવી ફરજિયાત છે.
પોલિસી ન હોવાના ગુના બદલ તમને શરૂઆતમાં રૂ. 2000નો ટ્રાફિક દંડ અને વારંવારના ગુના બદલ રૂ. 4000નો દંડ થઈ શકે છે.