hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance

હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદો, 20% સુધીનું ડિસ્કાઉન્ટ

usp icon

9000+

Cashless Hospitals

usp icon

2.5 Crore+

Lives Insured

usp icon

4.5 Lacs+

Claims Settled

0% GST હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ
false

I agree to the Terms & Conditions

Get Exclusive Porting Benefits

0% GST હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ

I agree to the Terms & Conditions

true

Get exclusive Benefits

health

Check Prices

arrow
×
car

Buy Health Insurance, Up to 20% Discount

Port Existing Policy

Buy a New Health Policy

આરોગ્ય વીમામાં આયુષ લાભ વિશે બધું

આયુષ સારવારના ફાયદા

  • તે આરોગ્યસંભાળ માટે વધુ સર્વગ્રાહી અભિગમ ધરાવે છે. તબીબી સેવાઓની ક્ષતિ અને અંતરને દૂર કરે છે અને વ્યક્તિના સંપૂર્ણ સ્વાસ્થ્ય અને સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરીને હેલ્થકેર પૂરી પાડે છે.
  • તે વૃદ્ધ લોકો માટે ઉપલબ્ધ એક શ્રેષ્ઠ વૈકલ્પિક સારવાર પૈકીની એક છે.
  • તમાકુનું વ્યસન અને માદક દ્રવ્યોના દુરૂપયોગ જેવા જીવનશૈલીના મુદ્દાઓને ચોક્કસ આયુષ સારવાર દ્વારા અસરકારક રીતે ઉકેલી શકાય છે. તેનું એક બેસ્ટ થેરાપી અને ઉદાહરણ યોગ છે.
  • ભારતમાં લાઈફસ્ટાઈલ સંબંધિત રોગો/બિમારીઓમાં વધારો થઈ રહ્યો છે. જોકે તેમાંના અનેક રોગો ડાયાબિટીસ અને હાઈપરટેન્શનને પણ આયુષ પ્રણાલીના હાજર વૈકલ્પિક સારવારના ઉપયોગથી ઘટાડી શકાય છે.
  • એકંદરે આયુષ સારવારમાં આડઅસર ઓછી હોવાનું કહેવાય છે અને તે આધુનિક દવાઓ કરતા ઘણી ઓછી ખર્ચાળ પણ છે.

હેલ્થ ઈન્સ્યોરન્સમાં આયુષ ફાયદા/લાભ વિશે વધુ જાણો

આયુષ લાભ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

શું હોમિયોપેથિક દવા હેલ્થ ઈન્સ્યોરન્સમાં આવરી લેવામાં આવે છે?

up-arrow

હા, વૈકલ્પિક સારવાર ઈન્સ્યોરન્સ હેઠળ હોમિયોપેથી પણ આવરી લેવામાં આવે છે. જોકે વીમા કંપનીઓ હોમિયોપેથિક દવાઓના નાના ખર્ચને આવરી લેતી નથી કારણ કે તેઓ માત્ર પ્રિસ્ક્રિપ્શન દવાઓ માટે જ ચૂકવણી કરે છે. જો દર્દી 24 કલાકથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ હોય તો તેને પણ કવર કરવામાં આવશે.

હા, વૈકલ્પિક સારવાર ઈન્સ્યોરન્સ હેઠળ હોમિયોપેથી પણ આવરી લેવામાં આવે છે. જોકે વીમા કંપનીઓ હોમિયોપેથિક દવાઓના નાના ખર્ચને આવરી લેતી નથી કારણ કે તેઓ માત્ર પ્રિસ્ક્રિપ્શન દવાઓ માટે જ ચૂકવણી કરે છે. જો દર્દી 24 કલાકથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ હોય તો તેને પણ કવર કરવામાં આવશે.

શું નેચરોપેથી હેલ્થ ઈન્સ્યોરન્સમાં દ્વારા આવરી લેવામાં આવે છે?

up-arrow

હા, જો હોસ્પિટલમાં સારવાર હાથ ધરવામાં આવે તો નેચરોપેથીને પણ હેલ્થ ઈન્સ્યોરન્સ દ્વારા આવરી લેવામાં આવે છે.

હા, જો હોસ્પિટલમાં સારવાર હાથ ધરવામાં આવે તો નેચરોપેથીને પણ હેલ્થ ઈન્સ્યોરન્સ દ્વારા આવરી લેવામાં આવે છે.