હેલ્થ ઈન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદો
ડિજિટ હેલ્થ ઈન્સ્યોરન્સને પર જાઓ.
Happy Couple Standing Beside Car
{{healthCtrl.residentPincodeError}}
Send OTP OTP Sent {{healthCtrl.mobileNumberError}}
Chat with an expert

I agree to the  Terms & Conditions

Port my existing Policy
{{healthCtrl.residentPincodeError}}
Send OTP OTP Sent {{healthCtrl.mobileNumberError}}
{{healthCtrl.otpError}}
Didn't receive SMS? Resend OTP
Chat with an expert

I agree to the  Terms & Conditions

Port my existing Policy

YOU CAN SELECT MORE THAN ONE MEMBER

{{healthCtrl.patentSelectErrorStatus}}

  • -{{familyMember.multipleCount}}+ Max {{healthCtrl.maxChildCount}} kids
    (s)

DONE
Renew your Digit policy instantly right

આરોગ્ય વીમામાં આયુષ લાભ વિશે બધું

આયુષ સારવારના ફાયદા

  • તે આરોગ્યસંભાળ માટે વધુ સર્વગ્રાહી અભિગમ ધરાવે છે. તબીબી સેવાઓની ક્ષતિ અને અંતરને દૂર કરે છે અને વ્યક્તિના સંપૂર્ણ સ્વાસ્થ્ય અને સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરીને હેલ્થકેર પૂરી પાડે છે.
  • તે વૃદ્ધ લોકો માટે ઉપલબ્ધ એક શ્રેષ્ઠ વૈકલ્પિક સારવાર પૈકીની એક છે.
  • તમાકુનું વ્યસન અને માદક દ્રવ્યોના દુરૂપયોગ જેવા જીવનશૈલીના મુદ્દાઓને ચોક્કસ આયુષ સારવાર દ્વારા અસરકારક રીતે ઉકેલી શકાય છે. તેનું એક બેસ્ટ થેરાપી અને ઉદાહરણ યોગ છે.
  • ભારતમાં લાઈફસ્ટાઈલ સંબંધિત રોગો/બિમારીઓમાં વધારો થઈ રહ્યો છે. જોકે તેમાંના અનેક રોગો ડાયાબિટીસ અને હાઈપરટેન્શનને પણ આયુષ પ્રણાલીના હાજર વૈકલ્પિક સારવારના ઉપયોગથી ઘટાડી શકાય છે.
  • એકંદરે આયુષ સારવારમાં આડઅસર ઓછી હોવાનું કહેવાય છે અને તે આધુનિક દવાઓ કરતા ઘણી ઓછી ખર્ચાળ પણ છે.

હેલ્થ ઈન્સ્યોરન્સમાં આયુષ ફાયદા/લાભ વિશે વધુ જાણો

આયુષ લાભ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો